Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

આપ - બોટાદ - હર્ષ સંઘવી રાજીનામું

 



બોટાદના બોરવાડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈ રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે. વિપક્ષ પણ સરકારને ઘેરવામાં લાગી ગયુ છે. ત્યારે બોટાદ લઠ્ઠાકાંડને લઈ સુરતમાં આમ આદમી પાર્ટીએ રેલી કાઢી હતી. અને કલેકટરને આવેદન પત્ર પાઠવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ના રાજીનામાની માંગણી કરાઈ હતી. તો સાથે આપના કાર્યકરોએ હર્ષ સંઘવી અને સી.આર. પાટીલ વિરૂદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતાં.

        લઠ્ઠાકાંડને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોટી સંખ્યામાં ભેગા થઈ રેલી કાઢી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી હતી.


Post a Comment

0 Comments