Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

સુરત - દશામા




અષાઢ વદ અમાસ એટલે દેવી દશામાના ગુણગાન ગાવાનો દિવસ. ત્યારે આજથી માં દશામાની 10 દિવસ સુધી સુરત શહેર સહિત દેશભરના માંઈ ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે. ત્યારે જી 24 ન્યુઝની ટીમે ગોડાદરા રોડ પરના રૂષિ સોસાયટીમાં બિરાજમાન માં દશામાના દર્શન કર્યા હતાં.

Post a Comment

0 Comments